આપણા મંડળના સને.ર૦૧પ - ર૦૧૬ ના રોજ પુરા થતા વર્ષમાં આવક અને જાવક તથા તા.૩૧-0૩-ર૦૧૬ ના રોજનુ સરવૈયુ અને વ્વવસ્થાપક સમીતીઓ અહેવાલ રજુ કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવુ છું. સને.ર૦૧૪-૧પ નુ ભંડોળ રૂા.૧,૭૯,પ૭,૩૧પ.ર૪ પૈસા હતુ તે વધીને સને. ર૦૧પ-૧૬ નુ ભંડોળ રૂા.ર,ર૧,પ૭,૬૭૬.ર૪પૈસા છે. આ વધારો આપણા ઈષ્ટદેવ કોટયર્ક પ્રભુની કૃપાથી, વડીલોના આર્શીવાદ અને જ્ઞાતિબંધુઓનો સાથ સહકારથી પ્રાપ્ત થયેલ છે. આ વધારો આપણા ઈષ્ટદેવ કોટયર્ક પ્રભુની કૃપાથી, વડીલોના આર્શીવાદ અને જ્ઞાતિબંધુઓનો સાથ સહકારથી પ્રાપ્ત થયેલ છે. આજ પ્રકારની પ્રગતી અને ઉન્નતી આપ સૌના સહકારથી અવસ્થ મળી રહેશે તેવી કોટયર્ક પ્રભુને પ્રાથના..
(1) ભંડોળ (ટ્રસ્ટ ફંડ) : -
વર્ષની શરૂઆતનુ ભંડોળ રૂા.પ૩,૦ર,૦૯૧.૧૮ પૈસા હતુ. ચાલુ વર્ષ પેટ્રન દાતાર રૂા.રપ,પ૦૦.૦૦, વિશિષ્ટ દાતાર રૂા.પર,૦૦૦.૦૦ પેટ્રન સભ્ય રૂા.૩૬,૪૦૦.૦૦ આર.આર. શાહ વૈકલ્પીક રાહતના દર રૂા.૧,૪૧,૪૭૦.૦૦ વેબ સાઈટના રૂા.૩,પ૧૦.૦૦ ગોલ્ડન જયુબીલી માંથી હવાલો રૂા.૧,૦૦,૦૦૦.૦૦ ષષ્ઠી પુર્તી ફંડમાંથી હવાલો રૂા.૧,૦૦,૦૦૦.૦૦ મળી કુલ ભંડોળ રૂા.પ૭,૬૦,૯૭૧.૧૮ પૈસા થાય છે.
(2) કેળવણી : -
વ્યવસ્થાપક સમિતીની મળેલ સભામાં ફી શીપ, વ્યાજુલોન અને વગર વ્યાજુ લોનની અરજી રજુ કરવામાં આવી હતી જે ગામમાં ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ ફી શીપ વ્યાજુ લોન, વગર વ્યાજુ લોનની અરજી મંજુર કરવામાં આવે છે. સને. ર૦૧પ-૧૬ ના વર્ષમાં ફી શીપ રૂા. ૮પ,૭પ૦.૦૦ વ્યાજુ લોનના રૂા.૩,૭૩,૦૦૦.૦૦ તથા વગર વ્યાજુ લોનના રૂા.૭૦,૦૦૦.૦૦ મંજુર કરવામાં આવ્યા હતા. કુલ કેળવણી માટે રૂા.પ,ર૮,૭પ૦.૦૦ મંજુર કરીને વિધાર્થી તથા વિધાર્થીઓને રકમ ચુકવેલ છે.

વર્ષાની શરૂઆતનું ભંડોળ રૂા.રપ,૩૯,૮૧૦.૦૦ હતુ તેના વ્યાજના રૂા.૧,૩૬,ર૭૪.૦૦ તથા આવક જાવકમાંથી રૂા.૩૯,૦ર૬.૦૦ મળી કુલ રૂા.૧,૭પ,૩૦૦.૦૦ જ્ઞાતિના જરુરીયાતવાળા કુટુંબને આપવામાં આવ્યા. તથા સદર ટ્રસ્ટમાંથી રૂા.૬,૦૦,૦૦૦.૦૦ વિધવા-મંદબુધ્ધી ટ્રસ્ટ્રમાં હવાલો કરતા વર્ષના ભંડોળ રૂા.૧૯,૩૯,૮૧૦.૦૦ રહેલ છે.


વર્ષનું શરૂઆતનું ભંડોળ રૂા.ર૭,૧૦,૯૮૦.૦૦ હતુ ગોલ્ડન જયુબીલી ટ્રસ્ટ્ર ફંડમાંથી રૂા.ર,૦૦,૦૦૦.૦૦ તથા પષ્ટીપૂર્તિ ટ્રષ્ટમાંથી રૂા.પ,૦૦,૦૦૦.૦૦ ઉમેરતા રૂા.૩૪,૧૦,૯૮૦.૦૦ થાય છે. તેના વ્યાજના રૂા.૧,૯૦,ર૮ર.૦૦ તથા આવક જાવક માંથી મળી કુલ રૂા.ર,રર,૧પ૦.૦૦ જરુરીયાતવાળા કુટુંબોને વૈદકીય રાહત આપવામાં આવી. આમ ભંડોળના રૂા.૩૪,૧૦,૯૮૦.૦૦ રહેલ છે.


વર્ષની શરૂઆતનું ભંડોળ રૂા.૬,૦૭,પ૯પ.૦૦ હતુ ચાલુ વર્ષની આવક રૂા.૯,૦૧,૦૦૦.૦૦ તથા વૈદકીય રાહતમાંથી ૬,૦૦,૦૦૦ નો હવાલો ગોલ્ડન જયુબીલીમાંથી ૧,૦૦,૦૦૦ ષષ્ઠિપૃતિ ફંડમાંથી ૩,૫૦,૦૦૦ નો હવાલો કરતા કુલ ભંડોળ રૂા. ૨૫,૫૮,૫૯૫.૦૦ થાય છે. તેના વ્યાજના રૂા.૧,૦૮,૬૮૪.૦૦ તથા આવક જાવકમાંથી ૧પ,૭૧૬ મળી કુલ રૂા.૧,ર૪,૪૦૦ વિધવા સહાય તથા મંદબુધ્ધીવાળાઓને ચુકવેલ છે. આમ વર્ષાન્તે ભંડોળ રૂા.રપ,પ૮,પ૯પ.૦૦ રહે છે.
