આપણા દાતાશ્રીઓ  
વ્હાલા જ્ઞાતિ બંધુઓ,

આપણા મંડળના સને.ર૦૧પ - ર૦૧૬ ના રોજ પુરા થતા વર્ષમાં આવક અને જાવક તથા તા.૩૧-0૩-ર૦૧૬ ના રોજનુ સરવૈયુ અને વ્વવસ્થાપક સમીતીઓ અહેવાલ રજુ કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવુ છું. સને.ર૦૧૪-૧પ નુ ભંડોળ રૂા.૧,૭૯,પ૭,૩૧પ.ર૪ પૈસા હતુ તે વધીને સને. ર૦૧પ-૧૬ નુ ભંડોળ રૂા.ર,ર૧,પ૭,૬૭૬.ર૪પૈસા છે. આ વધારો આપણા ઈષ્ટદેવ કોટયર્ક પ્રભુની કૃપાથી, વડીલોના આર્શીવાદ અને જ્ઞાતિબંધુઓનો સાથ સહકારથી પ્રાપ્ત થયેલ છે. આ વધારો આપણા ઈષ્ટદેવ કોટયર્ક પ્રભુની કૃપાથી, વડીલોના આર્શીવાદ અને જ્ઞાતિબંધુઓનો સાથ સહકારથી પ્રાપ્ત થયેલ છે. આજ પ્રકારની પ્રગતી અને ઉન્નતી આપ સૌના સહકારથી અવસ્થ મળી રહેશે તેવી કોટયર્ક પ્રભુને પ્રાથના..

(1) ભંડોળ (ટ્રસ્ટ ફંડ) : -
વર્ષની શરૂઆતનુ ભંડોળ રૂા.પ૩,૦ર,૦૯૧.૧૮ પૈસા હતુ. ચાલુ વર્ષ પેટ્રન દાતાર રૂા.રપ,પ૦૦.૦૦, વિશિષ્ટ દાતાર રૂા.પર,૦૦૦.૦૦ પેટ્રન સભ્ય રૂા.૩૬,૪૦૦.૦૦ આર.આર. શાહ વૈકલ્પીક રાહતના દર રૂા.૧,૪૧,૪૭૦.૦૦ વેબ સાઈટના રૂા.૩,પ૧૦.૦૦ ગોલ્ડન જયુબીલી માંથી હવાલો રૂા.૧,૦૦,૦૦૦.૦૦ ષષ્ઠી પુર્તી ફંડમાંથી હવાલો રૂા.૧,૦૦,૦૦૦.૦૦ મળી કુલ ભંડોળ રૂા.પ૭,૬૦,૯૭૧.૧૮ પૈસા થાય છે.

(2) કેળવણી : -
વ્યવસ્થાપક સમિતીની મળેલ સભામાં ફી શીપ, વ્યાજુલોન અને વગર વ્યાજુ લોનની અરજી રજુ કરવામાં આવી હતી જે ગામમાં ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ ફી શીપ વ્યાજુ લોન, વગર વ્યાજુ લોનની અરજી મંજુર કરવામાં આવે છે. સને. ર૦૧પ-૧૬ ના વર્ષમાં ફી શીપ રૂા. ૮પ,૭પ૦.૦૦ વ્યાજુ લોનના રૂા.૩,૭૩,૦૦૦.૦૦ તથા વગર વ્યાજુ લોનના રૂા.૭૦,૦૦૦.૦૦ મંજુર કરવામાં આવ્યા હતા. કુલ કેળવણી માટે રૂા.પ,ર૮,૭પ૦.૦૦ મંજુર કરીને વિધાર્થી તથા વિધાર્થીઓને રકમ ચુકવેલ છે.

સ્વ.કાંતિલાલ સબુરદાસ શાહ
(દેવગઢ બારિયા) મુંબઈ

મધ્યમવર્ગ સ્મારક રાહત ફંડ પ્રણેતા

વર્ષાની શરૂઆતનું ભંડોળ રૂા.રપ,૩૯,૮૧૦.૦૦ હતુ તેના વ્યાજના રૂા.૧,૩૬,ર૭૪.૦૦ તથા આવક જાવકમાંથી રૂા.૩૯,૦ર૬.૦૦ મળી કુલ રૂા.૧,૭પ,૩૦૦.૦૦ જ્ઞાતિના જરુરીયાતવાળા કુટુંબને આપવામાં આવ્યા. તથા સદર ટ્રસ્ટમાંથી રૂા.૬,૦૦,૦૦૦.૦૦ વિધવા-મંદબુધ્ધી ટ્રસ્ટ્રમાં હવાલો કરતા વર્ષના ભંડોળ રૂા.૧૯,૩૯,૮૧૦.૦૦ રહેલ છે.

સ્વ. કેશવલાલ જમનાદાસ શાહ
(દેલોલ) મુંબઈ
શ્રીમતી કુંજબાળા યોગેશચંદ્ર શાહ
(મલાવ) મુંબઈ

વૈદકીય રાહત ફંડ

વર્ષનું શરૂઆતનું ભંડોળ રૂા.ર૭,૧૦,૯૮૦.૦૦ હતુ ગોલ્ડન જયુબીલી ટ્રસ્ટ્ર ફંડમાંથી રૂા.ર,૦૦,૦૦૦.૦૦ તથા પષ્ટીપૂર્તિ ટ્રષ્ટમાંથી રૂા.પ,૦૦,૦૦૦.૦૦ ઉમેરતા રૂા.૩૪,૧૦,૯૮૦.૦૦ થાય છે. તેના વ્યાજના રૂા.૧,૯૦,ર૮ર.૦૦ તથા આવક જાવક માંથી મળી કુલ રૂા.ર,રર,૧પ૦.૦૦ જરુરીયાતવાળા કુટુંબોને વૈદકીય રાહત આપવામાં આવી. આમ ભંડોળના રૂા.૩૪,૧૦,૯૮૦.૦૦ રહેલ છે.

સ્વ. લીલાબેન જયંતિલાલ શાહ
(મલાવ) મુંબઈ

ત્વરિત તબીબી સહાય ફંડ

સ્વ. રમણલાલ રણછોડદાસ શાહ
જરોદ
વર્ષની શરૂઆતમાં ભંડોળ રૂા.૩૭,૯૬,૩૧૮.૧૦ હતુ. તેના વ્યાજના રૂા.ર,૬૬,૪૭૦.૦૦ માંથી આજેલ જ્ઞાતિ-બંધુઓની અરજીના રૂા.૧,રપ,૦૦૦.૦૦ ચુકવતા વધેલ રૂા.૧,૪૧,૪૭૦.૦૦ ટ્રસ્ટ ફંડમાં હવાલો કરતા વર્ષાન્તે ભંડોળ રૂા.૩૭,૯૬,૩૧૮.૧૦ રહેલ છે.

વિધોતેજક ઇનામ ફંડ

સ્વ.નટવરલાલ મંગળદાસ શાહ
(જરોદ) અમદાવાદ
વર્ષની શરૂઆતનું ભંડોળ રૂા.૧,૪૧,ર૧૧.૦૦ હતુ. તેના વ્યાજના રૂા.૯,૯૧ર.૦૦ આવક જાવકમાંથી રૂા.૯,૯૭૮.૦૦ મળી કુલ રૂા.૧૯,૮૯૦.૦૦ વહેંચતા વર્ષાન્તે ભંડોળ ૧,૪૧,ર૧૧.૦૦ રહે છે.

વા. સામાન્ય સભા ફંડ

સ્વ.હસમુખલાલ રમણલાલ શાહ
(જરોદ) વડોદરા
વર્ષનું શરૂઆતમનું ભંડોળ રૂા.૩,રપ,૦૦૦.૦૦ હતુ તેના વ્યાજ રૂા.રર,૮૧ર.૦૦ તથા આવક જાવકમાંથી રૂા.ર૭,૧૮૮.૦૦ મળી કુલ રૂા.પ૦,૦૦૦.૦૦ ખર્ચ વર્ષાન્તરે ભંડોળ રૂા.૩,રપ,૦૦૦.૦૦ રહે છે.

યુવા પ્રવૃત્તિ ફંડ

સ્વ. શ્રી અમુતલાલ માણેકલાલ શાહ
(અડાદરા) મુંબઈ
વર્ષની શરૂઆતનુ ભંડોળ રૂા. ૧૦,૦૮,૭૫૩.૪૩ હતુ તેના વ્યાજના રૂા. ૭૦,૮૦૬.૦૦ તથા આવક-જાવક માંથી ૧૯,૧૯૪.૦૦ મળી યુવા પ્રવૃત્તિ માટે ૯૦,૦૦૦.૦૦ વાપરતા વર્ષાન્તે ભંડોળ રૂા.૧૦,૦૮,૭પ૩.૪૩ રહે છે.

વેબસાઈટ ફંડ

સ્વ. શ્રી નરહરીલાલ મણીલાલ શાહ
(મલાવ) વાપી
વર્ષની શરૂઆતનું ભંડોળ રૂા.પ૦,૦૦૦.૦૦ તેના વ્યાજના રૂા.૩,પ૧૦. ૦૦ ટ્રસ્ટ ફંડમાં હવાલો કરતા વર્ષાન્તે ભંડોળ રૂા.પ૦,૦૦૦.૦૦ રહે છે.

વાર્ષિક અહેવાલ ફંડ

ગં.સ્વ. સરોજબેન સુરેન્દ્રભાઈ શાહ
(લુણાવાડા) ગોધરા
ચાલુ વર્ષની આવક રૂા.પ,૦૦,૦૦૦.૦૦ તથા તેના વ્યાજ ના રૂા.૧૮,૬૪૬.૦૦ તથા જાહેરાતના ર૦,૪પ૪.૦૦ મળી અહેવાલના પ્રિન્ટીંગ ખર્ચ ૩૯,૧૦૦.૦૦ કરતા વર્ષાન્તે ભંડોળ રૂા.પ,૦૦,૦૦૦.૦૦ રહે છે.

કાર્યાલય સહયોગી

સ્વ. શ્રી ઓચ્છવલાલ કેશવલાલ શેઠ
વેજલપુર

શૈક્ષણિક ફંડ

શ્રી હિતેશભાઈ જશવંતલાલ શાહ
મહેલોલ
સ્વ. સુધાબેન હસમુખલાલ શાહ
(મલાવ) વડોદરા

વિધવા- મંદબુદ્ધિ ફંડ

વર્ષની શરૂઆતનું ભંડોળ રૂા.૬,૦૭,પ૯પ.૦૦ હતુ ચાલુ વર્ષની આવક રૂા.૯,૦૧,૦૦૦.૦૦ તથા વૈદકીય રાહતમાંથી ૬,૦૦,૦૦૦ નો હવાલો ગોલ્ડન જયુબીલીમાંથી ૧,૦૦,૦૦૦ ષષ્ઠિપૃતિ ફંડમાંથી ૩,૫૦,૦૦૦ નો હવાલો કરતા કુલ ભંડોળ રૂા. ૨૫,૫૮,૫૯૫.૦૦ થાય છે. તેના વ્યાજના રૂા.૧,૦૮,૬૮૪.૦૦ તથા આવક જાવકમાંથી ૧પ,૭૧૬ મળી કુલ રૂા.૧,ર૪,૪૦૦ વિધવા સહાય તથા મંદબુધ્ધીવાળાઓને ચુકવેલ છે. આમ વર્ષાન્તે ભંડોળ રૂા.રપ,પ૮,પ૯પ.૦૦ રહે છે.

અનેરીબેન હેમંતકુમાર શાહ
વડોદરા